News
જામનગરમાં પતિ-પત્ની વચ્ચેના લગ્નજીવનના અંતના દુષણે માઝા મૂકી છે, કારણ કે, છેલ્લાં છ મહિનાથી શહેરમાં દર મહિને સરેરાશ ૭૪ છુટાછેડા થયાનું સરકારી ચોપડે નોંધાયું છે, આ લગ્નજીવનના અંતના આંકડા સ્વસ્થ સમાજ મા ...
જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણમાં માલ ઢોર ચરાવવાના પ્રશ્ને બબાલ થયા પછી વનખાતાના ચાર કર્મચારીઓ પર હીચકારો હુમલો કરવાના પ્રકરણમાં પકડાયેલા ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરી દેવાયા છે.
જામનગરમાં પતિદેવના સૌભાગ્ય માટે જયા પાર્વતીનું વ્રત બહેનો કરે છે ત્યારે આજે સવારથી મંદિરોમાં જયા પાર્વતીના છેલ્લાં ...
નીતિને જણાવ્યું કે તેમણે ફિલ્મમાં ફેરફાર કર્યા અને સપ્ટેમ્બર 2022 માં જ તેને બોર્ડને ફરીથી સબમિટ કરી. ત્રણ વર્ષથી કોઈ જવાબ ...
દાણાપીઠમાં ખીરીદી કરવા ગયેલા વૃધ્ધાને ગઠિયા ગેંગનો ભેટો થઇ ગયો હતો. વૃધ્ધાને ચલણી નોટનું બંડલ આપી તેમણે પહેરેલા ઘરેણા આ ટોળકીએ લઇ લીધા હતાં. દિવસો બાદ વૃધ્ધાએ કબાટમાં મૂકેલું આ બંડલ જોતા માત્ર ૫૦૦ ની ...
ઉપલેટા તાલુકાના જામ ટીંબડી ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ભાયાવદર પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી ઝડપી લઈ ક્લિનિકમાંથી દવાઓનો જથ્થો, મેડિકલ ના સાધનો સહીત રૂ. ૮૯૪૧૦નો મુદામાલ કબ્જે ...
એક ચેનલ પર રાધિકાની વોટ્સએપ ચેટ છે. તેના અનુસાર, રાધિકાએ કોચને કહ્યું હતું કે તે વિદેશમાં સ્થાયી થવા માંગે છે. રાધિકાએ લખ્યું - અહીં ઘણા પ્રતિબંધો છે. હું મારું જીવન જીવવા માંગુ છું, હું તેનો આનંદ ...
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હાલમાં શાપરમાં રહેતી 18 વર્ષીય યુવતીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ...
ભાગવતે આગળ કહ્યું હતું કે પિંગળેએ વૃંદાવન યાત્રા દરમિયાન તેમના 75મા જન્મદિવસ પર શાલ પહેરાવીને સન્માનિત કર્યા પછી આ ટિપ્પણી કરી હતી. શાલ આદરનું પ્રતીક હતું, પરંતુ પિંગલે તેનો ઊંડો અર્થ સમજતા હતા કે તે ...
કેન્દ્ર સરકારે જસ્ટિસ યશવંત વર્માના ઘરમાં સળગી ગયેલા કરોડો રૂપિયાના મુદ્દામાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે લોકસભાના સાંસદોની સહીઓ લેવાનું શરૂ કરી દીધું છે. આ સાથે જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવ સ ...
એક તરફ, સામાન્ય માણસ મોંઘવારીનો ભોગ બની રહ્યો છે. બીજી તરફ, દેશના આ શહેરમાં એક પછી એક લક્ઝરી ઘર વેચાઈ રહ્યા છે. શુક્રવારે ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results