News

જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં માર્ગોની એટલી હદે દુર્દશા છે કે આ માર્ગો પરથી પસાર થતા ઉદ્યોગકારો, વાહનચાલકોની રીતસર ...
પોરબંદરની સરકારી રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજની શિક્ષણ શાસ્ત્રીએ મુલાકાત લીધી હતી. સાંદિપની વિદ્યાર્નિકેતન ખાતે ...
ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે મોટાભાગની એજન્સીઓ અનિચ્છા દર્શાવી રહી હોય મહાપાલિકાના પશુ નિયંત્રણ વિભાગ ...
રાજકોટ મહાપાલિકામાં આગામી તા.૧૯ જુલાઇના રોજ સવારે ૧૧ કલાકે જનરલ બોર્ડ મીટીંગ મળનાર છે જેમાં કુલ ૯ દરખાસ્ત અંગે નિર્ણય થશે.
આ કેસની હકીકત મુજબ જામકંડોરણા તાલુકાનાં ચિત્રાવડ ગામે રહેતા શિવરાજસિંહ રણજીતસિંહ ચુડાસમા કાલાવડ તાલુકાનાં આણંદપર ગામે આવેલ ...
પોરબંદરના વિસાવાડા ગામે વાડીવિસ્તારમાં રહેતા ઇસમને છ મહિના માટે હદપાર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ તે માત્ર એકજ મહિનામાં ...
શહેરના કુંભારવાડાથી નારી ગામને જોડતા રોડ પર કાર આડે ઢોર આવી જતાં ચાલકે ગુમાવેલા કાબુથી કાર રોડ પરથી ઉતરી પાણી ભરેલા ખાળીયામાં ...
પોરબંદરના ખીજડી પ્લોટ સામે આવેલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુ‚પૂર્ણિમાના અવશરે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ...
શહેરમાં મહાપાલિકા દ્વારા દબાણ હટાવ અભિયાન મંદ પડતા જ દબાણકર્તાઓ દ્વારા પુન: દબાણો થવા લાગ્યા છે. દરમ્યાન ઘોઘા સર્કલ ...
એક વાત નક્કી છે કે, જામનગર પર અદાણી ગ્રુપની નજર પડી છે અને આગામી સમયમાં કોઇ મોટા પ્રોજેકટ સાથે આ ગ્રુપ જામનગર જિલ્લામાં ...
આમ આદમી પાર્ટીની સદસ્યતા અભિયાન મુલાકાત કાર્યક્રમ ટિમ કુતિયાણા વિધાનસભાના બાવળાવદર પહોંચી હતી જ્યાં ભાજપ અને કોંગ્રેસના ...
રાજકોટ મહાપાલિકા અને રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના કુલ ૮૨ ડેમમાંથી ફક્ત આઠ ડેમમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં ૦.૧૦થી એક ફૂટ ...