News
જામનગરમાં પતિદેવના સૌભાગ્ય માટે જયા પાર્વતીનું વ્રત બહેનો કરે છે ત્યારે આજે સવારથી મંદિરોમાં જયા પાર્વતીના છેલ્લાં ...
નીતિને જણાવ્યું કે તેમણે ફિલ્મમાં ફેરફાર કર્યા અને સપ્ટેમ્બર 2022 માં જ તેને બોર્ડને ફરીથી સબમિટ કરી. ત્રણ વર્ષથી કોઈ જવાબ ...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુન-જુલાઈ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક ...
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હાલમાં શાપરમાં રહેતી 18 વર્ષીય યુવતીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ...
એક તરફ, સામાન્ય માણસ મોંઘવારીનો ભોગ બની રહ્યો છે. બીજી તરફ, દેશના આ શહેરમાં એક પછી એક લક્ઝરી ઘર વેચાઈ રહ્યા છે. શુક્રવારે ...
રાજકોટ મહાપાલિકામાં આગામી તા.૧૯ જુલાઇના રોજ મળનારી જનરલ બોર્ડ મિટિંગમાં પૂર્વ સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયા સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ-૨૦૦૨ હેઠળ તપાસ કરવા ચૂંટાયેલી પાંખની મંજૂરી માંગતી દરખાસ્ત ...
પડધરી તાલુકાના ઈશ્વરીયા ખંભાળા વિસ્તારમાં સંતાનોના પ્રેમ સંબંધો બાબત જયદીપ મેરીયા નામના યુવાનની થયેલી હત્યાના ગુનામાં આરોપીઓ પૈકી મહિલા આરોપીએ ચાર્જશીટ બાદ કરેલી રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વાર ...
ઈલોન મસ્કની સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા સ્ટારલિંકને તાજેતરમાં ભારતમાં સેવા શરૂ કરવાનું લાઇસન્સ મળ્યું છે. કંપની આગામી થોડા મહિનામાં ભારતમાં બ્રોડબેન્ડ સેવા પૂરી પાડશે. બીજી તરફ, મસ્કે તેમના સોશિયલ મીડિયા ...
જામનગરમાં પતિ-પત્ની વચ્ચેના લગ્નજીવનના અંતના દુષણે માઝા મૂકી છે, કારણ કે, છેલ્લાં છ મહિનાથી શહેરમાં દર મહિને સરેરાશ ૭૪ છુટાછેડા થયાનું સરકારી ચોપડે નોંધાયું છે, આ લગ્નજીવનના અંતના આંકડા સ્વસ્થ સમાજ મા ...
રાજકોટ મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર મનિષ ગુરવાનીએ ફિલ્ડવર્ક શરૂ કર્યું છે જેમાં તેઓ ગમે ત્યારે કોઈ પણ મ્યુનિ.સંકુલમાં જઈને સરપ્રાઇઝ ચેકિંગ કરે છે અને ખામીઓ જણાય તે સુધારવા બ્રાન્ચ હેડને તાકિદ કરે છે. ર ...
જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણમાં માલ ઢોર ચરાવવાના પ્રશ્ને બબાલ થયા પછી વનખાતાના ચાર કર્મચારીઓ પર હીચકારો હુમલો કરવાના પ્રકરણમાં પકડાયેલા ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરી દેવાયા છે.
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results